ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર જુલતો પુલ બાંધવામાં આવેલ છે

મોરબીનો પુલ એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે

મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો.

આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે

1887 માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી

30 ઓક્ટોબર 2022ના રોજ જુલતો પુલ તૂટ્યો

મોરબીના જુલતા પુલ તૂટતાં 400થી વધુ લોકો ડૂબ્યા.. 50થી વધુ મોતની આશંકા

આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો